One Liner Questions in Gujarati 36
One Liner Questions in Gujarati 36
'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
✔️અમદાવાદ
અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
✔️માણેક બુરજની જગ્યાએ
મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
✔️બાર
ગજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
✔️26 જાન્યુઆરી,1991
ગજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
✔️ધોળકા
અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
✔️થલતેજ ટેકરાને
અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
✔️ગળી
રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔️માંડલ ખાતે
અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
✔️નાનુભાઈ શાહ
અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
✔️સવામીશ્રી ગંગેશ્વરાનંદ
અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
✔️શાંતિદાસ ઝવેરીએ
જઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
✔️ખભાત
આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
✔️પટલાદ (જી.આણંદ)
ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
✔️સોજીત્રા (જી.આણંદ)
વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
✔️ઈ.સ.1734માં
વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
✔️મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ
ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
✔️1969માં
ખરિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
✔️વડોદરા
વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
✔️સવામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા
ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
✔️તરબકદાસ
પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
✔️રાજા જયસિંહ ચૌહાણ
મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
✔️ઈ.સ.1618માં
દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
✔️મકાઈ
ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
✔️ચરોતર એજ્યુકેશન સોસાયટી
પાલનપુર કોણે વસાવ્યું હતું❓
✔️આબુના શાસક પ્રહલાદદેવે
બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
✔️ગોઢા
બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
✔️અમીરગઢ
વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
✔️તરિભુવનપાળને
મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
✔️મર્તઝાખાન બુખારીએ
મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
✔️ખરવા
સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
✔️કપિલ
પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
✔️દવમાલ
ગજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
✔️ગાંધીનગર
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
✔️મખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
✔️રાજયકક્ષાના મંત્રીઓની
જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
✔️ગાંધીનગર
બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
✔️અરવલ્લી
ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
✔️મહારાજા મહારાવે
સરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
✔️કચ્છ
કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
✔️સરજબારી
કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
✔️રામસંગ માલમે
દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
✔️ભજ
કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
✔️ગઢશીશા
ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
✔️ઈ.સ.1610માં
વક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
✔️રાજકોટ
ગજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
✔️ધરાંગધ્રા
ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
✔️કષ્ણકુમારસિંહજીએ
ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
✔️ઈ.સ.1723માં
'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
✔️અમદાવાદ
અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
✔️માણેક બુરજની જગ્યાએ
મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
✔️બાર
ગજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
✔️26 જાન્યુઆરી,1991
ગજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
✔️ધોળકા
અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
✔️થલતેજ ટેકરાને
અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
✔️ગળી
રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔️માંડલ ખાતે
અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
✔️નાનુભાઈ શાહ
અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
✔️સવામીશ્રી ગંગેશ્વરાનંદ
અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
✔️શાંતિદાસ ઝવેરીએ
જઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
✔️ખભાત
આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
✔️પટલાદ (જી.આણંદ)
ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
✔️સોજીત્રા (જી.આણંદ)
વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
✔️ઈ.સ.1734માં
વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
✔️મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ
ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
✔️1969માં
ખરિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
✔️વડોદરા
વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
✔️સવામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા
ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
✔️તરબકદાસ
પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
✔️રાજા જયસિંહ ચૌહાણ
મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
✔️ઈ.સ.1618માં
દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
✔️મકાઈ
ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
✔️ચરોતર એજ્યુકેશન સોસાયટી
પાલનપુર કોણે વસાવ્યું હતું❓
✔️આબુના શાસક પ્રહલાદદેવે
બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
✔️ગોઢા
બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
✔️અમીરગઢ
વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
✔️તરિભુવનપાળને
મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
✔️મર્તઝાખાન બુખારીએ
મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
✔️ખરવા
સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
✔️કપિલ
પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
✔️દવમાલ
ગજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
✔️ગાંધીનગર
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
✔️મખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
✔️રાજયકક્ષાના મંત્રીઓની
જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
✔️ગાંધીનગર
બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
✔️અરવલ્લી
ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
✔️મહારાજા મહારાવે
સરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
✔️કચ્છ
કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
✔️સરજબારી
કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
✔️રામસંગ માલમે
દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
✔️ભજ
કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
✔️ગઢશીશા
ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
✔️ઈ.સ.1610માં
વક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
✔️રાજકોટ
ગજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
✔️ધરાંગધ્રા
ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
✔️કષ્ણકુમારસિંહજીએ
ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
✔️ઈ.સ.1723માં
No comments